અલાહાબાદ / બળાત્કાર કેસમાં ઉત્તરપ્રદેશ ભાજપના આ દિગ્ગજ નેતાને હાઇકોર્ટે જામીન આપ્યા

allahabad high court former union minister swami chinmayanand bail alleged rape case

બળાત્કાર મામલામાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સ્વામી ચિન્મયાનંદને આજે સોમવારે જામીન આપવામાં આવ્યા છે. અલાહાબાદ હાઇકોર્ટે સોમવારે જામીન અરજી પર સુનાવણી કરતા ચિન્મયાનંદને જામીન આપવાનો નિર્ણય કર્યો. હાઇકોર્ટે 16 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ