નિર્ભાયા કેસ / ‘ન ઈશ્વર છું, ન યમરાજ.. હું માત્ર વકીલ છું’ : નિર્ભયાના દોષિતોને 7 વર્ષથી બચાવી રહેલો કોણ છે આ શખ્સ

all you need to know about nirbhaya convicts lawyer ap singh

‘ન ઈશ્વર છું, ન યમરાજ. હું માત્ર વકીલ છું, જે મારો ક્લાઈન્ટ કહેશે, તેને સંવિધાન મુજબ કાયદાના તમામ વિકલ્પ ઉપલબ્ધ કરાવું છું.’ આ વાત એપી સિંહે નિર્ભયાના ગુનેગારોનું ત્રીજીવાર ડેથ વોરંટ ઈસ્યુ કરતા સમયે કહી હતી. ત્યારે છેલ્લાં 7 વર્ષથી નિર્ભયાને બચાવી રહેલા આ વ્યક્તિ ગુનેગારોના વકીલ એ.પી. સિંહ છે. જાણો, આ વ્યક્તિ કોણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ