આફત / ખેડૂતો ખાસ વાંચે..! વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડે લીધો આવો નિર્ણય

all marketing yards of saurashtra will closed

વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે. APMC અને વેપારી એસોસિએશન દ્વારા લેવાયેલો આ નિર્ણય ખેડૂત અને તેના માલને નુકસાન ન થાય તે હેતુથી લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ