રાજકારણ / મહારાષ્ટ્રના રાજકારણમાં ALL IS NOT WELL, NCPના આ સાંસદને શિવસેનાએ કહ્યું- મહેરબાની કરીને આ કામ ન કરો

ALL is not well in Maharastra Politics

NCP સાંસદ અમોલ કોલ્હે એવું કહ્યું કે ઉદ્ધવ ઠાકરે શરદ પવારને કારણે મુખ્યમંત્રી છે. આ મામલે શિવસેના પ્રવક્તા દ્વારા તેમને એવું કહેવામાં આવ્યું કે તેઓ ગઠબંધનમાં ઝેર ન ભેળવે અને સત્તા સાચવીને રાખે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ