ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો અને મધ્યમવર્ગના પરિવારોની આવકનો મોટોભાગ ગંભીર રોગો અને સારવાર પાછળ ખર્ચ થઇ જતો હોય છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજના અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાઓ તમને થઇ શકે છે મદદરૂપ. ત્યારે જાણો મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ વિશેની તમામ માહિતી. કેવી રીતે અને ક્યાંથી તેમજ કોણ મેળવી શકે છે લાભ... જુઓ વીડિયો