ચિંતાજનક / સાચવજો: કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં થાય છે આ તકલીફ, દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

All India Institute of Medical Sciences completed the study

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના અધ્યયન (Study)માં સામે આવ્યું છે કે, કોરોનાથી સાજા થયેલા ઘણા લોકો ઊંઘ ન આવવી, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, ઘૂંટણમાં દુખાવો, સાંધાના દુખાવાથી પરેશાન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ