બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ 5 ઉપાય, તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે
6 ફોટો ગેલેરી
Last Updated: 05:49 PM, 14 February 2025
1/6
હિન્દુ ધર્મમાં શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે, તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા શનિ દોષ, શનિ સાડેસાતી અને શનિ ધૈય્ય જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો અહીં અમે તમને 5 એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવવાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
2/6
3/6
4/6
5/6
6/6
શનિદેવને કાળા તલ અને સરસવ ખૂબ જ પ્રિય છે. તમે શનિવારે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ અને સરસવનું દાન કરી શકો છો. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ