નિર્ભયા કેસ / નિર્ભયાના ગુનેગારોને બચાવનારા વકીલને પૂછાયું, નિર્ભયા સાથે જે થયું તે જાણીને તમને ઉંઘ આવે છે? જવાબ ચોંકાવનારો

all about ap singh lawyer of nirbhaya case convicts

નિર્ભયાના ગુનેગારોના વકીલ એપી સિંહ કહે છે કે અક્ષયની પત્ની તેના બે મહિનાના દિકરા સાથે મારા ઘરે આવ્યો હતો. તે મારી માતાને મળી હતી. માએ કહ્યું કે આ કેસ તારે લડવાનો છે. હવે તેની વાત હું કેવી રીતે ટાળી શકું. છેલ્લા 7 વર્ષથી નિર્ભયાના ગુનેગારને ફાંસીથી બચાવી રહેલા વકીલ એપી સિંહ શું કહે છે આ કેસને લઈને. આ રહ્યા ઈન્ટર્વ્યૂના કેટલાક અંશો...

બ્રેકિંગ ન્યૂઝ