અમેરિકામાં એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં આલ્કોહોલ સુંઘવુથી કોરોનામાંથી રાહત મેળવી શકાશે.
અમેરિકામાં એક પ્રયોગ કરવામાં આવ્યો
આલ્કોહોલ સુંઘવુથી કોરોનામાંથી રાહત મેળવી શકાશે
પરિક્ષણમાં દર્દીઓને થોડીક ક્ષણમાં ઘણો આરામ મળ્યો
આલ્કોહોલ સુંઘવુથી કોરોનામાંથી રાહત મેળવી શકાશે
કોરોના વાયરસના આવ્યા બાદથી આની અનેક પ્રકારે સારવાર કરવાના દાવા કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો પણ આ માટે અનેક કારગત રીતો શોધી રહ્યા છે. ત્યારે આલ્કોહોલથી બનેલા સેનેટાઈઝરથી છુટકારો મળી રહ્યો છે. પરંતુ કોઈ એમ કહે કે આલ્કોહોલને સૂંઘીને કોરોના સંક્રમણથી બચી શકાશે કે છુટકારો મેળવી શકાશે તો તમે ચૌંકી જશે. અમેરિકામાં એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં આલ્કોહોલને સુંઘવુથી કોરોનામાંથી રાહત મેળવી શકાશે.
પરિક્ષણમાં દર્દીઓને થોડીક ક્ષણમાં ઘણો આરામ મળ્યો
અમેરિકામાં આલ્કોહોલનો નાસ એટલે કે સૂંઘીને કોરોનાની સારવાર કરવાને લઈને વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યા છે. હવે આ પ્રયોગના ત્રીજા તબક્કાના પરિણામો સામે આવ્યા છે. જેમાં વૈજ્ઞાનિકો ઘણા ઉત્સાહિ છે. કેમ કે અત્યાર સુધીના પરિક્ષણમાં દર્દીઓને થોડીક ક્ષણમાં ઘણો આરામ મળ્યો છે. આમ તો આલ્કોહોલનો નાસ લેવાની ટેકનોલોજી ઘણી જૂની છે પરંતુ ફેંફસામાં ઈન્ફેક્શનના મામલમાં આલ્કોહોલનો નાસ લેવાનો પ્રયોગ અને તેની સફળતા પહેલી વાર સામે આવી છે. વૈજ્ઞાનિકો કહે છે કે જો આ ટેક્નોલોજીને સાર્વજનિક કરવા મંજૂરી મળે તો ઘણો ફાયદો થશે.
આ શોધ આગળ વધી ચૂકી છે
અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના સેન્ટર ફોર ડ્રગ્સ ઈવેલ્યૂએશન એન્ડ રિસર્ચમાં આ શોધ આગળ વધી ચૂકી છે. દિલ્હીમાં આ પ્રયોગમાં સફતા મળતા ઉત્સાહિત વૈજ્ઞાનિક શક્તિ શર્માને અમેરિકન ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનને આ બાબત પત્ર લખ્યો છે. આ બાદ તેને પાછો એક પત્ર મળતા એ વાતની ખરાઈ છે કે આની અસર કોરોના પર થઈ રહ્યો છે.
ઈથનોલ સુંઘવુની અસર નાકના માધ્યમથી ફેંફસા સુધી થાય છે
અનેક આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં રિસર્ચ પ્રકાશિત થઈ ચૂકી છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ બેસિક ફંડ ક્લિનિકલ ફાર્માકોલોજીમાં છપાયેલ ડો. સૈફુલ ઈસ્લામના રિસર્ચ મુજબ ઈથાઈલ આલ્કોહોલ એટલે કે ઈથનોલ સુંઘવુની અસર નાકના માધ્યમથી ફેંફસા સુધી થાય છે. જો કે કોવિડ વાયરસ નાકના માધ્યમથી ગળા અને ફેંફસા સુધી પહોંચે છે. આલ્કોહોલની 65 ટકા માત્રા વાળા સોલ્યૂશનને એસ્પિરિનની સાથે સીધા અથવા ઓક્સિજનના માધ્યમથી કે પછી ઓક્સિજન એન્ડ એઆરડીએસ ટેક્નિકલનથી નાકના મધ્યમથી શ્વાસમાં પહોંચી ફેંફસા સુધી પહોંચે છે.
રોજના 45 મિનિટ સુધી સુંઘવાથી સારવારમાં ફાયદો
રોજના 45 મિનિટ સુધી સુંઘવુની સારવાર કોરોનાના ગંભીર સંક્રમિત દર્દીઓને આપવામાં આવ્યો. જોવા મળ્યું કે આનાથી શ્વાસ નળી, ફેફસા અને નાકની અંદર કોવિડ વાયરસની જગ્યાએ ઝિલ્લિઓમાં જે સોજો હતો તે જલ્દી ગળવા અને સંકુચાવા લાગે છે. શ્વાસ લેવામાં સરળતા રહે છે. ફેંફસાને સેલ્ફ ઈમ્યુનિટી સિસ્ટમ વધારે સારી રીતે કામ કરે છે. તેને પણ રાહત મળે છે. આ પ્રયોગથી ફાઈબોલાઈટ્સ, ન્યૂટ્રોફિલ્સની સાથે સાથે લ્યૂકોસાઈટ્સ પર પણ સકારાત્મક અસર પડે છે.