આસ્થા / અખાત્રીજ પર બની રહ્યો છે ખૂબ જ શુભ સંયોગ, આ દિવસે કોઈ પણ કામ શરૂ કરવાથી મળશે જોરદાર સફળતા

Akshaya Tritiya 2023 auspicious yoga success

Akshaya Tritiya 2023: અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. કારણ કે તીજ હોવાની સાથે આ દિવસે અક્ષય એટલે કે ક્યારેય ક્ષય ન થાય તેવું મુહૂર્ત બની રહ્યું છે. એટલે કે જેનો ક્યારેય ક્ષરણ ન હોય અને સદા સ્થાયી રહેતા હોય. 

બ્રેકિંગ ન્યૂઝ