Unlock-1 / 80 દિવસે દેશભરમાં મંદિરો ખોલવાની મંજુરી, અક્ષરધામ મંદિરમાં તૈયારીઓ શરુ

અનલોક-1માં 8 જૂનથી ધાર્મિક સ્થળોએ ભક્તો માટે ખોલવામાં આવશે. 80 જેટલા દિવસ બાદ મંદિરને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.મંદિર ખોલવાની છૂટ મળતા તમામ પ્રકારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.8 જૂન બાદ ખુલનાર ધાર્મિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. મંદિરમાં આવતા તમામ ભક્તોના આરોગ્ય ચકાસણી પણ કરવાની રહેશે જેને લઈને મંદિર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ