નિવેદન / CAAને લઇને સમાજવાદી પાર્ટીના નેતાએ આપી ચેતવણી, કહ્યું, કેન્દ્ર સરકાર ન માની તો 'મહાભારત' થશે

akhilesh yadavs warns government against caa said if the central government does not agree then it

નાગરિકતા કાયદાને લઇને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે જો નાગરિકતા કાયદાને લઇને કેન્દ્ર સરકાર નહીં માને તો આવનારા સમયમાં દેશમાં 'મહાભારત' થશે. અખિલેશ યાદવે કહ્યું કે, આ કાયદાના વિરોધમાં અમે પહેલા પણ હતા અને આજે પણ છીએ.

બ્રેકિંગ ન્યૂઝ