વિવાદ / અખિલેશ બોલ્યાં અંતિમ સમયમાં કાશીમાં જ રહેવું જોઈએ, લાલચોળ ભાજપ નેતાઓએ કહ્યું જિન્નાવાદી ઔરંગઝેબ

akhilesh yadav trolled on social media remark over pm modi varanasi visit kashi vishwanath corridor

પીએમ મોદીના કાશી પ્રવાસને લઈને વિપક્ષી નેતાઓ પ્રહાર કરી રહ્યા છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના નિવેદન પર મોટો વિવાદ ઊભો થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ