ગઠબંધન / માયાવતી બાદ અખિલેશનું મોટું નિવેદન, 'એકલા લડીશું વિધાનસભા ચૂંટણી'

Akhilesh Yadav said election will be separated from sp bsp gathbandhan

લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધન તૂટવાની કગાર પર પહોંચી ગયું છે. બસપા પ્રમુખ માયાવતીનાં એલાન બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાનો રસ્તો અલગ કરવાનો સંકેત આપ્યો છે. જ્યારે માયાવતીએ પણ આજે પ્રેસ કોન્ફરકન્સ કરીને જાહેરાત કરી હતી કે બસપા વિધાનસભા ચૂંટણી એકલી લડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ