ચૂંટણી / વડાપ્રધાન પદ માટે માયાવતીના સપોર્ટના સવાલ સામે અખિલેશે આપ્યો આવો જવાબ

Akhilesh Yadav On Mayawati For Pm Candidate After Lok Sabha Election 2019

બસપાના સુપ્રીમો માયાવતી ભલે ગેસ્ટ હાઉસકાંડની કડવી યાદોને ભૂલાવીને યુપીમાંમાં સપા સાથે હોય. પરંતુ પ્રધાનમંત્રી બનવાના તેમના સપનાને પૂરા કરવામાં અખિલેશ યાદવ સાથ આપશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. અખિલેશને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે ગોળગોળ જવાબ આપ્યો અને કહ્યું કે, તેના પર નિર્ણય 23મી મે બાદ આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ