મોટું નિવેદન / 'અખિલેશ યાદવ નથી ઇચ્છતા કે આઝમ ખાન જેલમાંથી બહાર આવે', સપા અધ્યક્ષ પર મીડિયા પ્રભારીના પ્રહાર

akhilesh yadav does not want azam khan to get out of prison says rampur mla media in charge

આઝમ ખાનના મીડિયા પ્રભારી ફસાહત અલી ખાં શાનુએ કહ્યું કે, 'શું એવું માનવું જોઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાચું કહે છે કે અખિલેશ નથી ઈચ્છતા કે આઝમ ખાન જેલમાંથી બહાર આવે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ