વિવાદાસ્પદ નિવેદન / હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પથ્થર મૂકો ત્યાં મંદિર બની જશે, અખિલેશે કહ્યું 'ભાજપ કંઇ પણ કરાવી શકે'

akhilesh yadav comment on gyanvapi survey case shivling

અખિલેશ યાદવે અયોધ્યામાં નિવેદન આપતા કહ્યું કે, 'અમારા હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પથ્થર મુકો, પીપળાના ઝાડ નીચે એક લાલ ઝંડો લગાવી દો અને મંદિર બની જાય.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ