હડકંપ / હત્યા કે આત્મહત્યા? અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળી આવતા ખળભળાટ

akhara parishad president narendra giri died under suspicious circumstances

પ્રયાગરાજથી મોટા સમાચાર આવી રહ્યા છે. અખાડા પરિષદના વડા નરેન્દ્ર ગિરીનું નિધન થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ