રાજનીતિ / અજિત પવાર 'આજે શપથ નહીં લે', નવી સરકારમાં ડે.સીએમનું પદ અપાશે કે નહીં?

ajit pawar statement dy cm ncp shiv sena in maharashtra government

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. અગાઉ એવી માહિતી મળી હતી કે NCP તરફથી અજિત પવાર રાજ્યના ડે.સીએમ બનાવવામાં આવશે. ત્યારે આ મામલે અજિત પવારને સવાલ પૂછવામાં આવ્યો હતો. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ મામલે હજુ નિર્ણય બાકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ