મહારાષ્ટ્ર / મેં શરદ પવારને પહેલાંથી જ બધી વાત કરી હતીઃ અજિત પવાર

ajit pawar maharashtra government told sharad pawar

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર રચાયાના ઘટનાક્રમ પર એનસીપીના નેતા અજિત પવારે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાનપદે શપથ લેનાર અજિત પવારે જણાવ્યું છે કે મહારાષ્ટ્રને સ્થિર અને સ્થાયી સરકાર આપવા માટે આ નિર્ણય લીધો છે અને મેં એનસીપીના વડા શરદ પવારને પહેલાંથી જ આ અંગે બધી વાત કરી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ