મધ્ય પ્રદેશ / જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ વધુ એક કોંગ્રેસ નેતાએ કમલનાથ સરકાર પર સાધ્યું નિશાન

ajay singh madhya pradesh kamalnath government

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ લઇ રહી નથી. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ વચ્ચેનો આંતરિક વિખવાદ જગજાહેર થયા બાદ શિવરાજસિંહની સરકાર દરમિયાન વિરોધ પક્ષના નેતા રહેલા અજય સિંહે પણ કમલનાથ સરકારને લઇને સવાલ ઉઠાવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ