વિવાદ / ફિલ્મ 'તાનાજી' રિલીઝ થતાની સાથે જ JNU હિંસા પર અજય દેવગણનું મહત્વનું નિવેદન

ajay devgn tweet about jnu controversy

નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલ બબાલ મામલે બોલીવુડ અભિનેતા અજય દેવગણે નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "હું હંમેશાં માનું છું કે તથ્યો યોગ્ય રીતે પ્રગટ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હું દરેકને અપીલ કરવા માંગુ છું કે ચાલો ભાઈચારો વધારીએ અને ઇરાદાપૂર્વક અથવા અજાણતાં તેનો ભંગ ન કરીએ."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ