VIRAL / કાજોલ અને તેની દીકરી ન્યાસાને કોરોના થયો હોવાની અફવા વહેતી થઈ

Ajay Devgn reaction on reports of her daughter nyasa and Kajol being Corona virus positive

અત્યારે દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. એક બીજુ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. ત્યાં બીજી બાજુ આ વાયરસથી દેશમાં 40થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ બધાંની વચ્ચે અત્યારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન તેની પત્ની કાજોલ અને દીકરી ન્યાસાને લઈને એક અફવાએ જોર પકડ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે, કાજોલ અને ન્યાસા કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. જે તદ્દન ખોટી વાત છે.

બ્રેકિંગ ન્યૂઝ