Bollywood / એશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ડિસ્ચાર્જ થઇને પહોંચ્યા ઘરે

aishwarya rai and aradhya bachchan discharged from hospital

બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેની 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન છેલ્લા થોડા દિવસથી કોરોનાનો ઇલાજ નાણાવટી હોસ્પિટલમાં કરાવી રહ્યાં હતા. તે બંનેનો રિપોર્ટ નેહેટીવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને તેઓ તેમના ઘરે જલસામાં પહોંચી ગયા છે. ઘણા દિવસ બાદ બચ્ચન પરિવાર માટે સારા સમાચાર આવ્યા છે. હજૂ સુધી તે માહિતી સામે નથી આવી કે અમિતાભ અને અભિષેક બચ્ચન ક્યારે ડિસ્ચાર્જ થશે પરંતુ તેમની તબિયત સુધારી પર છે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ