સુવિધા / લોકડાઉનમાં એરટેલે ગ્રાહકોને આપી મોટી રાહત, હવે ATM સહિતની આ જગ્યાએથી કરાવી શકશો રિચાર્જ

Airtel announced option to recharge from atm grocery shops due to lockdown

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. એવામાં મોબાઈલ રિચાર્જની દુકાનો પણ બંધ છે. જેથી ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે ગ્રાહકોને મુશ્કેલી ન થાય તે માટે એરટેલ ગ્રાહકો માટે નવી સુવિધા લઈને આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ