હેરાનગતિ / જમ્મૂ-કશ્મીરથી પરત ફરવા માટે યાત્રીઓ પાસેથી અધધ ભાડું વસૂલી રહી છે એરલાઇન કંપનીઓ

Airfare For Flying Out Of Srinagar Very High After Government Advisory

અમરનાથ યાત્રીઓ અને ટૂરિસ્ટ માટે જલ્દીથી જલ્દી કશ્મીર છોડવાની સરકારી સલાહ આવ્યા પછી શ્રીનગરથી ઉડનારી તમામ ફ્લાઇટ્સનું ભાડું વધી ગયુ છે.

બ્રેકિંગ ન્યૂઝ