નિવેદન / કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કહ્યું, એર ઇન્ડિયાનો 100 % ભાગીદારી વેચશે સરકાર

air india stake sale union minister hardeep singh puri lok sabha

નાણાકીય સંકટથી પસાર થઇ રહેલી એર ઇન્ડિયાને સરકારે વેચવાની તૈયારી કરી લીધી છે. આ મામલામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સરકાર એર ઇન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચશે. કેન્દ્રીય મંત્રી પુરીએ લોકસભામાં આ વાત કહી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ