કેરળના કોઝિકોડ એરપોર્ટ પર મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે બેકાબૂ થતા ખીણમાં ખાબક્યું હતું જેને લઇને પ્લેનના બે ટુકડા થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકોના મોત પણ થયા છે. ત્યારે હવે આ દુર્ઘટના સ્થળેથી એવી વસ્તુ મળી આવી છે જેથી મોટા રહસ્યો સામે આવશે. આ અંગે વધુ માહિતી જાણવા માટે જુઓ Ek Vaat Kau