આંધ્રપ્રદેશમાં વિજયવાડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એર ઇન્ડિયાનું એક્સપ્રેસ વિમાન એક વીજળીના થાંભલા સાથે ટકરાયું હતું.
લેન્ડિંગ સમયે એર ઇન્ડિયાનું વિમાન વીજપોલ સાથે ટકરાયું
પાયલોટ સહિત તમામ 64 મુસાફરો સુરક્ષિત
વિજયવાડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે બની ઘટના
ગન્નવરમના વિજયવાડા વિજયવાડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એર ઇન્ડિયાનું વિમાન એક વીજપોલ સાથે ટકરાયું હતું. જોકે સદનસીબે વિમાનમાં સવાર પાયલોટ સહિત તમામ 64 મુસાફરો સુરક્ષિત રહ્યા. એરપોર્ટના ડાયરેક્ટર જી. મધુસૂદન રાવે આ માહિતી આપી.
Andhra Pradesh: An Air India Express flight hits an electric pole while landing at Vijayawada International Airport in Gannavaram. "All 64 passengers on board the flight and the crew are safe," says airport director G Madhusudan Rao. pic.twitter.com/yFaLMWlXHE