વાયુસેના / વિંગ કમાન્ડર અભિનંદનનું આ કારણોસર કરાયું ટ્રાન્સફર, શ્રીનગરથી બહાર કરાશે તૈનાત

Air force moves Abhinandan out of srinagar due to security threat

વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનું શ્રીનગરથી બહાર સુરક્ષાને કારણોસર ટ્રાન્સફર કરવામાં આવી રહેલ છે. તેઓનું શ્રીનગરમાં મેડિકલ ટેસ્ટ થઇ રહ્યું હતું. અભિનંદનને જૈશ-એ-મોહમ્મદથી ધમકી મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ