નિવેદન / બહુમતી આવવાના કારણે મોદી મનમાની નહી કરી શકે, હું લડીશઃ ઔવેસી

AIMIM president Asaduddin Owaisi PM Modi Hyderabad

AIMIMના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ હૈદરાબાદના કાર્યક્રમમાં ફરી એકવાર મોદી સામે પ્રહાર કર્યા હતા. મોદી સરકારને મળેલી 300 બેઠક પર તેમણે વાર કર્યા હતા. ઓવૈશી એ કહ્યું હતું કે, બહુમતિ આવવાના કારણે મોદી મનમાની નહીં કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ