સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત રાજપૂતની હત્યા હતી કે આત્મહત્યા, આ દિવસે થઈ શકે છે મોટો ખુલાસો

aiims doctors will report on sunday in sushant singh rajput case

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રવિવારે એટલે કે 20 સપ્ટેમ્બરે મોટો ખુલાસો થઈ શકે છે એમ્સના એક્સપર્ટ એ વાતનો નિર્ણય કરશે કે 14 જૂને સુશાંતની હત્યા થઈ હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી. આ વાતનો નિર્ણય સુશાંતની ઓટોપ્સી રિપોર્ટ અને વિસેરા રિપોર્ટના માધ્યમથી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ