એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સિનને એક મોટી ચેતવણી આપી કે બધા લોકોએ વેક્સિન લેવી જોઈએ તો જ બધા સુરક્ષિત બને છે.
એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની નવી ચેતવણી
કહ્યું કે બધા વેક્સિન લે તો જ દરેક સુરક્ષિત બને
વિશ્વમાં એક સમાન રીતે કોરોના વેક્સિની વહેંચણી થવી જોઈએ
એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ વેક્સિનને લઈને નવી ચેતવણી આપી છે. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે વેક્સિનને લઈને વિશ્વમાં એક સમાન ધોરણ હોવું જોઈએ. તેમણે કહ્યું કે વિશ્વના બધા દેશોને એક સમાન રીતે વેક્સિન મળવી જોઈએ.
AIIMS Director Randeep Guleria calls for equitable distribution of Covid vaccines across globe, says "nobody is safe until everyone is safe"
જ્યાં સુધી બધા વેક્સિન ન લે ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી
ગુલેરિયાએ એવું પણ જણાવ્યું કે બધા લોકોએ વેક્સિન લેવી જોઈએ અને જ્યાં સુધી બધા વેક્સિન ન લે ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી.
BA 2.2માં ભારતમાં પ્રવેશ કર્યો છે
BA 2.2 વેરિઅન્ટ પણ ભારતીય SARS-Co-2 Genomics Consortium (INSACOG) દ્વારા ભારતમાં પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ત્રણ કેસ મળી આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
ભારતમાં ચોથી લહેર લાવશે BA 2.2 વેરિયન્ટ
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ કોરોનાની ચોથી લહેર લાવશે કારણ કે ત્રણ રાજ્યોમાં આ વેરિયન્ટના કેસ મળ્યાં છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ મળ્યાં છે.
મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.