તમારા કામનું / શું ચોમાસામાં કોરોનાની ગતિ ઝડપી થશે? જાણો, AIIMSના ડાયરેક્ટરે શું કહ્યું...

aiims director dr randeep guleria monsoon coronavirus spread rainy season

નવી દિલ્હી સ્થિત એઇમ્સના ડિરેક્ટર ડો.રણનદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ચોમાસાની શરૂઆત સાથે જ દેશમાં કોરોના વાયરસના ચેપમાં કોઈ 'મોટો ફેરફાર' થતો નથી. પણ કોરોનાના લક્ષણ ધરાવાતા આ રોગો થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ