કોરોના સંકટ / AIMMSના ડાયરેકટરે ઠંડી અને પ્રદૂષણમાં કોરોનાના જોખમને લઇને આપી આ ચેતવણી

AIIMS director dr randeep guleria coronavirus cases

કોરોના વાયરસના મામલામાં એક વખત ફરી વધારો જોવા મળી રહ્યો છે. કેટલાંક નિષ્ણાંતો પહેલાં જ કહી ચૂંક્યા છે કે ઠંડીની મોસમમાં કોરોના વાયરસના કેસમાં પહેલા કરતા વધારો જોવા મળી શકે છે. ત્યારે હવે AIIMSના ડાયરેક્ટર ડૉકટર રણદીપ ગુલેરિયાએ હવે એક વધુ ચેતવણી આપી છે. ડૉકટર ગુલેરિયાએ કહ્યું છે કે પ્રદૂષણમાં થોડો ઘણો વધારો થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ