ધર્મ / સંતાન પ્રાપ્તિ માટે કરો આ વ્રત, બાળકોની લાંબી આવરદા માટે માતાઓ કરે છે આ ઉપવાસ

Ahoi ashtami 2020 vrat

સંતાનની રક્ષાનું પર્વ અહોઇ અષ્ટમી આ વર્ષે 8 નવેમ્બરે છે. આ વ્રત કાર્તિક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે. આ દિવસ માતા પોતાના સંતાનો માટે વ્રત કરે છે, જેથી તેના સંતાનોનું જીવન લાંબુ થાય. અષ્ટમીનું વ્રત રાખવાથી સંતાનના દરેક દુખ દુર થાય છે અને બાળકોનું કલ્યાણ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ