વિચારણા / ભક્તો માટે ખુશખબરઃ અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરને લઇને આવ્યાં મોટા સમાચાર

ahmedbad camp hanuman temple big news

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં મોટાભાગના મંદિરો ખુલી ગયા છે. પરંતુ અમદાવાદમાં આવેલ સુપ્રસિદ્ધ કેમ્પનું હનુમાનનું મંદિર હજુ સુધી ખુલ્યું નથી. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ શાહિબાગ વિસ્તારમાં આવેલ કેમ્પ હનુમાન મંદિરનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ