FOLLOW US
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર બનેલા 53 વર્ષ જૂના સુભાષબ્રિજના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. આજથી 8 રવિવારે સુધી કામગીરી હોવાના કારણે બ્રિજ વાહન-વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.