જાહેરનામું / ગણેશ મહોત્સવનું આયોજન કરવાનું વિચારતા અમદાવાદીઓ ખાસ વાંચો, પાળવા પડશે આ નિયમો

Ahmedabadis thinking of organizing Ganesh Mahotsav should read these rules carefully

ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાર ફુટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ