બેદરકારી / અમદાવાદ વી. એસ હોસ્પિટલમાં મૃતદેહની થઈ અદલા-બદલી, અગ્નિસંસ્કાર બાદ ખબર પડી

Ahmedabad V S hospital carelessness

અમદાવાદની વી.એસ. હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મહિલાનો મૃતદેહ ગાયબ થવા મુદ્દે થયો મોટો ખુલાસો થયો છે. મૃતદેહની અદલા બદલી થઈ હોવાની ખરાઈ કરવામાં આવી છે. 13 નવેમ્બરે જૈન પરિવારને હોસ્પિટલે મૃતદેહ સોંપ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ