અમદાવાદની વી.એસ. હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મહિલાનો મૃતદેહ ગાયબ થવા મુદ્દે થયો મોટો ખુલાસો થયો છે. મૃતદેહની અદલા બદલી થઈ હોવાની ખરાઈ કરવામાં આવી છે. 13 નવેમ્બરે જૈન પરિવારને હોસ્પિટલે મૃતદેહ સોંપ્યો હતો.
અમદાવાદની વી.એસ. હોસ્પિટલની ગંભીર બેદરકારી
મહિલાનો મૃતદેહ ગાયબ થવા મુદ્દે થયો મોટો ખુલાસો
મૃતદેહની અદલા બદલી થઈ હોવાની ખરાઈ
જૈન પરિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. જૈન પરિવારના સભ્યો વી.એસ. હોસ્પિટલ પહોંચ્યા હતા. 65 વર્ષીય લેખા બેન ચંદનો મૃતદેહ બદલાયો હતો. મહિલાનો દીકરો કેનેડા હોવાથી કોલ્ડસ્ટોરેજમાં મૃતદેહ રાખ્યો હતો. મૃતદેહ બદલાઈ જતાં હવે પરિવારજનો રોષે ભરાયા છે. 11 નવેમ્બરે મહિલાનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતું.