દુર્ઘટના / શામળાજી દર્શનથી પરત ફરતી વખતે અમદાવાદ- ઉદેપુર હાઈવે પર ગોઝારા અકસ્માતમાં ચારના મોત

Ahmedabad Udaipur highway accident 4 killed 6 injured

અમદાવાદ-ઉદેપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોના જીવ ગયા છે જ્યારે 6થી વધારે મુસાફરોને ઈજાઓ પહોંચી છે. શામળાજીના દર્શનેથી પરત ફરતા આ ભયંકર અકસ્માત નડ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ