અમદાવાદ / સાબરમતી નદીમાં આત્મહત્યાઃ ફેસબુકના કારણે બે પુરુષોના અંતિમ સંસ્કાર પરિવારે કર્યા

Ahmedabad two man suicide Sabarmati river Facebook post

સોશિયલ મિડીયાનો વ્યાપ એટલો બધો વધી ગયો છેકે બહુ ઓછા સમયમાં લોકો એક બીજાનો સંપર્ક કરી શકે છે. આજે અમદાવાદમાં એવા બે પરિવાર છે જે સોશિયલ મિડીયાને કારણે પોતાના દિકરાને ઓળખીને તેમના અંતિમ સંસ્કાર કરી શક્યા છે. સાબરમતી નદીમાં બે પુરુષોએ અલગ અલગ સમય પર કુદીને આત્મહત્યા કરી હતી. જેમા તેમની ઓળખ નહીં થતા તેમને બનીવારસી માનીને મુર્દાધરમાં મોકલી આપ્યા હતા. જોકો ફાયરબ્રીગેડની રેસ્ક્યુ ટીમે બનાવેલા ફેસબુક આઇડી પર બન્ને મૃતકના ફોટોગ્રાફ્સ અપલોડ કરતા ગણતરીના દિવસોમાં તેમના પરિવારના સભ્યોને જાણ થઇ ગઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ