અમદાવાદ / વ્યાજખોરોએ 5 લાખના 71 લાખ વસૂલ્યા, વધારે માંગ કરતાં નોંધાઇ ફરિયાદ

Ahmedabad traders collected 71 lakhs of 5 lakhs Complaint more demanding

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે. જ્યારે વ્યાજખોરીની આજે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. જેમાં વ્યાજખોરોને 5 લાખ વ્યાજે આપી અને 71 લાખ વસૂલ્યા છે. અને હજુ પણ 33 લાખની માગ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ