મુશ્કેલી / અમદાવાદ-ભાવનગર બ્રોડગેજ પ્રોજેક્ટ વિલંબમાંઃ ટ્રેન માટે જોવી પડશે રાહ

Ahmedabad to Bhavnagar broad gauge Project People must wait for train

અમદાવાદથી બોટાદ અને ભાવનગર જતા પ્રવાસીઓ માટે અતિ મહત્વના ગણાતા રેલવેના બ્રોડગેજ પ્રોજેક્ટને એક વર્ષના વિલંબનું ગ્રહણ લાગ્યું છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર-૨૦૧૯માં પૂરો થવાનો હતો, પરંતુ બ્રોડગ્રેજ કન્વર્ઝનની કામગીરી જે રીતે ચાલી રહી છે તે જોતાં આ કામ સમયસર પૂરું થાય તેવી શક્યતા નથી. જેના કારણે હવે ટ્રેન શરૂ થાય તે માટે પ્રવાસીઓએ ઓછામાં ઓછું એક વર્ષ સુધી રાહ જોવી પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ