અમદાવાદ / સુભાષબ્રિજમાં ભયજનક તિરાડોઃ રિપેરિંગ માટે દર રવિવારે રખાશે બંધ

ahmedabad subhash bridge repairing sunday close

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેક ૧૯૬રમાં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રિજને લગભગ અઢી મહિના સુધી દર રવિવારે તેના એક્સપાન્શન જોઇન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી માટે વાહન-વ્યવહાર માટે પૂર્ણ પણે બંધ રખાશે. દર રવિવારે સુભાષબ્રિજનો ઉપયોગ કરતા તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે.

બ્રેકિંગ ન્યૂઝ