મરમ્મત / સુભાષબ્રિજ 20 દિવસ રહેશે બંધ, તેને બદલે આ બ્રિજથી કરી શકશો અવરજવર

Ahmedabad Subhash Bridge close for twenty days according to repairing

અમદાવાદમાં આવેલો સુભાષબિજ 20 દિવસ સુધી બંધ રહેશે. પણ તેને બદલે બીજા પુલનો ઉપયોગ કરી શકાશે. વર્ષોથી સુભાષબ્રિજની મરમ્મત નહોતી થઈ જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ