મા કોઈની મરશો નહીં. એમ ને એમ નથી કહેવાયું. જેથી મા તે માં બાકી બધાં વગડાનાં વા અને જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પંક્તિએ માતાનો અપાર મહિમા કર્યો છે. કહેવાય છે ને કે જ્યાં સુધી સંતાનોની માતા જીવતી હોય છે ત્યાં સુધી સંતાન કોઈ પણ ઉંમરનું હોય પરંતુ તેની માત