બેદરકારી / અમદાવાદ શ્રેય હોસ્પિટલની આગ: ફાયર NOC જ નહોતું, ટ્રસ્ટી ભાજપના નેતા એટલે બધું ચાલે?

ahmedabad shrey hospital fire hospital trusty arrested and fire department carelessness also

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારની સામે ફાયર સેફર્ટીના મુદ્દે કેટલાક સવાલ ઉભા કર્યાં છે. કોવિડ -19ની સારવાર માટે જે હોસ્પિટલને મંજૂરી અપાઇ તે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કેમ ન કરાઇ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ