લોકાર્પણ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારાઃ અમદાવાદમાં શીલજ ઓવરબ્રિજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

Ahmedabad Shilaj overbridge amit shah nitin patel

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો અટકળો વચ્ચે આજે રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બ્રીજનું લોકાર્પણ કરાયું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 

બ્રેકિંગ ન્યૂઝ