EXCLUSIVE / અમદાવાદના શાહપુરમાં પોલીસ પર થયેલો પથ્થમારો પુર્વ આયોજીત કાવતરુઃ DCP શર્મા

Ahmedabad shahpur stone pelting on police exclusive story

અમદાવાદના શાહપુરમાં શુક્રવારે સાંજે બનેલી પોલીસ પર પથ્થર મારાની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. બે હજારથી વધુ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસ જવાનો ઘાયલ પણ થયા હતા. જો કે આ મુદ્દે 17 લોકોની ધરપકડ થઈ છે. અને DCP ધર્મેન્દ્ર શર્માએ VTVના રિપોર્ટરને આ ઘટના અંગે માહિતી આપતાં કહ્યું કે શાહપુરના પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજીત કાવતરૂ હતુ અને   આ ઘટના પાછળ કોઈ માસ્ટર માઈન્ડ હોવાની પણ સંભાવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ